Dark Mode
Thursday, 08 May 2025
Logo banner

મધ્યપ્રદેશના બે CM ગુજરાતના રણમેદાનમાં:શિવરાજ બોલ્યા- 'મોદી કલ્પવૃક્ષ છે, માગો એ મળશે', દિગ્વિજયના પ્રહાર- 'મોદી અહંકારમાં ડૂબેલા, જે રાવણનો પણ નહોતો રહ્યો!'

મધ્યપ્રદેશના બે CM ગુજરાતના રણમેદાનમાં:શિવરાજ બોલ્યા- 'મોદી કલ્પવૃક્ષ છે, માગો એ મળશે', દિગ્વિજયના પ્રહાર- 'મોદી અહંકારમાં ડૂબેલા, જે રાવણનો પણ નહોતો રહ્યો!'

ગુજરાતમાં ચૂંટણીની તારીખો નજીક આવી રહી છે એમ-એમ પ્રચારની ગરમાગરમી પણ તેજ બની છે. મધ્યપ્રદેશના બે મુખ્યમંત્રી, એક વર્તમાન CM શિવરાજ સિંહ અને પૂર્વ CM દિગ્વિજય સિંહે આજે તલવારો તાણી હતી. શિવરાજ સિંહે તો અબડાસાની એક સભામાં ત્યાં સુધી કહી દીધું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો કલ્પવૃક્ષ છે.. તેમની પાસે જે માગો એ મળશે.. તો બીજી તરફ મોદીને અહંકારી રાજા રાવણ સાથે સરખાવતાં દિગ્વિજયે વડોદરામાં કહ્યું હતું કે નરેન્દ્ર મોદી અહંકારમાં ડૂબેલા છે. રાવણનો પણ અહંકાર નહોતો રહ્યો, તમારો પણ નહીં રહે.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!